ચર્ચા:રજનીકાંત વનમાળીદાસ ત્રિવેદી

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

નામની જોડણી[ફેરફાર કરો]

રજનીકાન્ત ના હોવી જોઈએ? જો તેમ નહી તો રજનીકાંત હોઈ શકે, પણ મારા મતે રજનીકાંન્ત લખતાં તેમાં બે અનુસ્વાર આવી જાય છે, માટે તેમ ના હોવું જોઈએ.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૩૪, ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)

આપની વાત સાચી છે. મારી ભુલ છે.--Tekina ૦૪:૨૭, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)
હું આને ભૂલ નહી કહું, ધ્યાનબહાર ગયેલી વસ્તુ ગણીશ. નામફેર કરવા બદલ આભાર.--ધવલચર્ચા/યોગદાન ૧૨:૪૧, ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૨ (UTC)