તાંડવ નૃત્ય
Appearance
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/08/The_dance_of_Shiva.jpg/200px-The_dance_of_Shiva.jpg)
તાંડવ અથવા તાંડવ નૃત્ય શંકર ભગવાન દ્વારા કરવામાં આવેલ અલૌકિક નૃત્ય છે. એવું માનવામાં આવે છે કે આ નૃત્યમાં ઈશ્વરની શક્તિઓ ત્રાહિમામ મચાવે છે. આ નૃત્ય શિવ, કાલી જેવા દેવીદેવતાઓ કરે છે. શિવજીની ત્રીજી આંખ ખુલવાથી હાહાકાર મચી જાય છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |