તાંડવ નૃત્ય

વિકિપીડિયામાંથી
તાંડવ નૃત્ય કરતા ભગવાન શિવ

તાંડવ અથવા તાંડવ નૃત્ય શંકર ભગવાન દ્વારા કરવામાં આવેલ અલૌકિક નૃત્ય છે. એવું માનવામાં આવે છે કે આ નૃત્યમાં ઈશ્વરની શક્તિઓ ત્રાહિમામ મચાવે છે. આ નૃત્ય શિવ, કાલી જેવા દેવીદેવતાઓ કરે છે. શિવજીની ત્રીજી આંખ ખુલવાથી હાહાકાર મચી જાય છે.