નિરક્ષરતા

વિકિપીડિયામાંથી
૧૯૭૦ થી ૨૦૧૫ દરમિયાન વિશ્વનો નિરક્ષરતા દર અડધો થયો છે.
૧૮૦૦ અને ૨૦૧૬ની વચ્ચે સાક્ષર અને નિરક્ષર વિશ્વની વસ્તી.

જે વ્યક્તિમાં વાચન, લેખન, ગણન - આ ત્રણ કૌશલ્યોનો વિકાસ થયો ન હોય તે વ્યક્તિ નિરક્ષર ગણાય છે અને આવા વ્યક્તિઓના સમૂહને નિરક્ષરતા કહેવાય છે.

૨૦૧૧માં ભારતમાં વ્યસ્ક સાક્ષરતા દર ૭૪.૦૪%[૧] અને ૨૦૧૫માં યુવા (૧૫-૨૪ વર્ષ) સાક્ષરતા દર ૮૯.૬% હતો.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Census of India : Provisional Population Totals : India :Census 2011". web.archive.org. 2012-01-04. મૂળ માંથી 2012-01-04 પર સંગ્રહિત. મેળવેલ 2022-12-30.
  2. "UNESCO Institute for Statistics". Stats.uis.unesco.org. મૂળ માંથી 18 October 2015 પર સંગ્રહિત. મેળવેલ 17 September 2015.