લખાણ પર જાઓ

ફરેણી

વિકિપીડિયામાંથી

સંવત ૧૮૫૮ માગસર વદી એકાદશી ના રૉજ ભગવાન શ્રીસ્વામિનારાયણે પ્રથમવાર ફરેણી મા શીતળદાસ ને શ્રીસ્વામિનારાયણ મંત્ર આપયૉ માટે ફરેણી શ્રીસ્વામિનારાયણ સંપ્રદાય નુ મૉટુ ધામ ગણાય છે.