મુઝફ્ફરશાહ બીજો
દેખાવ
મુઝફ્ફરશાહ બીજો (ફારસી: مظفر دوم), જેમનું અંગત નામ ખલીલ ખાન હતું તે ગુજરાતના મુઝફ્ફર વંશનો સુલતાન હતો.
શાસન
[ફેરફાર કરો]તેમનું શાસન ૨૩ નવેમ્બર, ૧૫૧૧ના રોજ મહમદ બેગડાના અવસાનથી અમલમાં આવ્યું અને તેમણે મૃત્યુ પર્યંત ૧૫૨૬ સુધી શાસન કર્યું.[૧]
મુઝફ્ફરશાહ કલમકળા અને વિજ્ઞાનમાં નિષ્ણાત હતો એમ કહેવાય છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Smith, Pamela H.; Findlen, Paula (૨૦૦૨). Merchants and marvels (અંગ્રેજીમાં). Routledge. p. ૧. ISBN 041592815X.
| આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |