મુઝફ્ફરશાહ બીજો

વિકિપીડિયામાંથી

મુઝફ્ફરશાહ બીજો (ફારસી: مظفر دوم‎), જેમનું અંગત નામ ખલીલ ખાન હતું તે ગુજરાતના મુઝફ્ફર વંશનો સુલતાન હતો.

શાસન[ફેરફાર કરો]

તેમનું શાસન ૨૩ નવેમ્બર, ૧૫૧૧ના રોજ મહમદ બેગડાના અવસાનથી અમલમાં આવ્યું અને તેમણે મૃત્યુ પર્યંત ૧૫૨૬ સુધી શાસન કર્યું.[૧]

મુઝફ્ફરશાહ કલમકળા અને વિજ્ઞાનમાં નિષ્ણાત હતો એમ કહેવાય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Smith, Pamela H.; Findlen, Paula (૨૦૦૨). Merchants and marvels (અંગ્રેજીમાં). Routledge. પૃષ્ઠ ૧. ISBN 041592815X. CS1 maint: discouraged parameter (link)