લખાણ પર જાઓ

મોતીલાલ નહેરૂ

વિકિપીડિયામાંથી
મોતીલાલ નહેરૂ
જન્મ૬ મે ૧૮૬૧ Edit this on Wikidata
મૃત્યુ૬ ફેબ્રુઆરી ૧૯૩૧ Edit this on Wikidata
લખનૌ Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
વ્યવસાયબેરિસ્ટર Edit this on Wikidata
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ Edit this on Wikidata
બાળકોજવાહરલાલ નેહરુ Edit this on Wikidata
માતા-પિતા
  • Indrani (Jeorani) Edit this on Wikidata
પદની વિગતPresident of the Indian National Congress (૧૯૨૮–૧૯૨૯) Edit this on Wikidata
નહેરૂ પરિવારની તસવીર, જેમાં મોતીલાલ નહેરૂ કેન્દ્રસ્થાને બેઠા છે.

મોતીલાલ નહેરૂ (૬ મે ૧૮૬૧ - ૬ ફેબ્રુઆરી ૧૯૩૧) આઝાદીના લડત આપનાર કોંગ્રેસના અગ્ર હરોળના નેતા અને વકીલ હતા. તેઓ સ્વતંત્ર ભારત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના પિતા હતા. તેઓ ઇ. સ. ૧૯૨૯ના વર્ષમાં મળેલા કોલકાતાના કોંગ્રેસ અધિવેશનમાં સક્રિય રહેલા પીઢ નેતા પૈકીના એક હતા. ઇ. સ. ૧૯૩૧ના વર્ષમાં લખનૌ ખાતે તેમનું અવસાન થયું હતું.

સંદર્ભો

[ફેરફાર કરો]