મોતીલાલ નહેરૂ
દેખાવ
મોતીલાલ નહેરૂ | |
---|---|
![]() | |
જન્મ | ૬ મે ૧૮૬૧ ![]() |
મૃત્યુ | ૬ ફેબ્રુઆરી ૧૯૩૧ ![]() લખનૌ ![]() |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | બેરિસ્ટર ![]() |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ![]() |
બાળકો | જવાહરલાલ નેહરુ ![]() |
માતા-પિતા | |
પદની વિગત | President of the Indian National Congress (૧૯૨૮–૧૯૨૯) ![]() |

મોતીલાલ નહેરૂ (૬ મે ૧૮૬૧ - ૬ ફેબ્રુઆરી ૧૯૩૧) આઝાદીના લડત આપનાર કોંગ્રેસના અગ્ર હરોળના નેતા અને વકીલ હતા. તેઓ સ્વતંત્ર ભારત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના પિતા હતા. તેઓ ઇ. સ. ૧૯૨૯ના વર્ષમાં મળેલા કોલકાતાના કોંગ્રેસ અધિવેશનમાં સક્રિય રહેલા પીઢ નેતા પૈકીના એક હતા. ઇ. સ. ૧૯૩૧ના વર્ષમાં લખનૌ ખાતે તેમનું અવસાન થયું હતું.
સંદર્ભો
[ફેરફાર કરો]![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |