રાણી પદ્માવતી
દેખાવ
| રાણી પદ્માવતી | |
|---|---|
| મેવાડના રાણી | |
૧૮મી સદીનું ચિત્ર | |
| જીવનસાથી | રતન સેન |
| પિતા | ગાંધર્વસેન |
| માતા | ચંપાવતી |
| ધર્મ | હિંદુ |
રાણી પદ્માવતી અથવા રાણી પદ્મિની ઈ.સ. ૧૩૦૦-૧૪૦૦ના સમયમાં રાજસ્થાનના ચિત્તોડગઢ રાજયના રાણી હતા, જેમણે અલાઉદ્દીન ખિલજીના ચિત્તોડ પરના આક્રમણ પછી જૌહર કર્યું હતું.
| આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |