રામકૃષ્ણ મિશન

વિકિપીડિયામાંથી

સ્વામી વિવેકાનંદપોતાના અભિપ્રાય થકી સમગ્ર વિશ્વને હલાવી દેવાની શક્તિ તેઓમાં હતી. તેમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી, જે આજે પણ સક્રીય રીતે કામગીરી બજાવે છે.સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસજીનાં સુયોગ્ય શિષ્ય હતા.