રામકૃષ્ણ મિશન
દેખાવ
પ્રતીક | |
| ટૂંકું નામ | RKM |
|---|---|
| સ્થાપના | May 1, 1897 કલકત્તા, બંગાળ પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત (વર્તમાન કોલકાતા, પશ્ચિમ બંગાળ, ભારત) |
| સ્થાપક | સ્વામી વિવેકાનંદ |
| પ્રકાર | ધાર્મિક સંગઠન |
| કાયદાકીય સ્થિતિ | ફાઉન્ડેશન |
| હેતુ | શૈક્ષણિક, સખાવતી, ધાર્મિક અભ્યાસ, આધ્યાત્મિકતા |
| મુખ્યમથકો | બેલુર મઠ, પશ્ચિમ બંગાળ |
| સ્થાન |
|
| અક્ષાંશ-રેખાંશ | 22°22′N 88°13′E / 22.37°N 88.21°E |
આવરેલો વિસ્તાર | વિશ્વવ્યાપી |
અધ્યક્ષ | સ્વામી ગૌતમાનંદ |
| જોડાણો | અદ્વૈત વેદાન્ત (હિન્દુ ધર્મ) |
| વેબસાઇટ | belurmath |
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન (RKM) એક આધ્યાત્મિક અને પરોપકારી સંસ્થા છે જેનું મુખ્ય મથક પશ્ચિમ બંગાળના બેલુર મઠમાં છે.[૧][૨] આ મિશનનું નામ ભારતીય હિન્દુ આધ્યાત્મિક ગુરુ અને રહસ્યવાદી રામકૃષ્ણના નામ પરથી રાખવામાં આવ્યું છે.[૧] આ મિશનની સ્થાપના રામકૃષ્ણના મુખ્ય શિષ્ય સ્વામી વિવેકાનંદ દ્વારા ૧ મે ૧૮૯૭ના રોજ કરવામાં આવી હતી.[1] આ સંસ્થા મુખ્યત્વે વેદાંત-અદ્વૈત વેદાંતના હિન્દુ દર્શન અને ચાર યોગિક આદર્શો - જ્ઞાન, ભક્તિ, કર્મ અને રાજયોગનો પ્રચાર કરે છે.[૩][૧] આ મિશન તેનું કાર્ય કર્મ યોગના સિદ્ધાંતો પર આધારિત છે, જે ભગવાનને સમર્પણ સાથે કરવામાં આવતા નિઃસ્વાર્થ કાર્યનો સિદ્ધાંત છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- 1 2 3 4 "The Ramakrishna Movement". Centre Védantique Ramakrishna. 26 November 2011. મૂળ માંથી 2 July 2017 પર સંગ્રહિત. મેળવેલ 14 January 2018.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ "Ramakrishna Movement". Ramakrishna Vedanta Society of North Carolina. 15 July 2017. મેળવેલ 14 January 2018.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "Ideology". Belur Math: The Headquarters of Ramakrishna Math & Ramakrishna Mission. મેળવેલ 25 July 2017.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)