રાવ ગોપાલસિંહ
દેખાવ
રાવ ગોપાલસિંહ ખરવા | |
|---|---|
![]() | |
| જન્મની વિગત | 1872 |
| મૃત્યુ | 1939 |
| રાષ્ટ્રીયતા | ભારતીય |
| વ્યવસાય | ખરવા રજવાડાના શાસક |
| સંસ્થા | અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા |
| પ્રખ્યાત કાર્ય | બ્રિટીશ રાજ વિરુદ્ધ વિદ્રોહ |
ગોપાલસિંહ રાઠોડ (૧૮૭૨-૧૯૩૯) નો જન્મ હાલના રાજસ્થાનમાં થયો હતો, તેઓ રાજપૂતાના ખરવા રાજ્ય (અજમેર નજીક)ના શાસક હતા. બ્રિટિશરો સામે બળવો કરવા બદલ તેમને બ્યાવરથી આશરે ૭૦ કિલોમીટર (૪૩ માઇલ) દૂર સ્થિત તોડગઢ કિલ્લામાં ચાર વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી.[૧]
તેઓ વર્ષ ૧૯૨૪ માટે અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના પ્રમુખ હતા.[૨]
તેમના મૃત્યુની વર્ષગાંઠ પર દર વસંતઋતુમાં, ખરવા અને નજીકના ગામોના રહેવાસીઓ તેમના ભૂતપૂર્વ ઠાકુરની યાદમાં એક મેળા (ઉજવણી અથવા મેળો)માં એકઠા થાય છે. તેઓ જન્મથી જ રાઠોડ રાજપૂત હતા અને કોઈ પણ ભોગે રાજપૂત શાસકની તેમના લોકો પ્રત્યેની ફરજો નિભાવવામાં માનતા હતા.
૧૯૮૯માં, ભારત સરકારના ટપાલ વિભાગે તેમના સન્માનમાં તેમની તસવીર દર્શાવતી એક ટપાલ ટિકિટ બહાર પાડી હતી.[૩][૪]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Saxena, K. S. (1971). The Political Movements and Awakening in Rajasthan: 1857 to 1947 by K. S. Saxena S. Chand. pp. 136–139. મેળવેલ 25 August 2016.
{{cite book}}: Check date values in:|accessdate=(મદદ) - ↑ "Akhil Bhartiya". મૂળ માંથી 26 August 2016 પર સંગ્રહિત. મેળવેલ 25 August 2016.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "Indian Postage Stamps - Stamps released in 1989".
- ↑ Suresh, Sushma (1999). Who's who on Indian stamps by Mohan B. Daryanani. p. 386. ISBN 9788493110109. મેળવેલ 25 August 2016.
{{cite book}}: Check date values in:|accessdate=(મદદ)
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
