શબર

વિકિપીડિયામાંથી

શબર અથવા શબર સ્વામી જૈમિનિના પૂર્વ મીમાંસા સૂત્ર ઉપર લખેલા શબર ભાષ્યનાં રચયિતા હતાં અને તે કારણે તેમને ક્યારેક ભાષ્યકાર તરિકે પણ ઓળખવામાં આવે છે.[૧] તેમનો સમય નિશ્ચિત નથી, પરંતુ ઇસવિસનની શરૂઆતની સદીઓમાં, પતંજલિ પછી અને વાત્સાયન, થઈ ગયા હોવાનું માનવામાં આવે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "શબર સ્વામી વિષે". મીમાંસા.ઓર્ગ. ૧૦/૦૧/૨૦૧૦. મેળવેલ 24 August 2010. Check date values in: |date= (મદદ)