શબર
શબર અથવા શબર સ્વામી જૈમિનિના પૂર્વ મીમાંસા સૂત્ર ઉપર લખેલા શબર ભાષ્યનાં રચયિતા હતાં અને તે કારણે તેમને ક્યારેક ભાષ્યકાર તરિકે પણ ઓળખવામાં આવે છે.[૧] તેમનો સમય નિશ્ચિત નથી, પરંતુ ઇસવિસનની શરૂઆતની સદીઓમાં, પતંજલિ પછી અને વાત્સાયન, થઈ ગયા હોવાનું માનવામાં આવે છે.
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "શબર સ્વામી વિષે". મીમાંસા.ઓર્ગ. ૧૦/૦૧/૨૦૧૦. Retrieved 24 August 2010.