સુશ્રુત

વિકિપીડિયામાંથી
સુશ્રુત

સુશ્રુત પ્રાચીન ભારતના પ્રસિદ્ધ જ્યોતિષવિદ્ અને ગણિતજ્ઞ હતા. ભારતીય ઉપખંડના આરોગ્યશાસ્ત્ર આયુર્વેદની એક સંહિતાની એમણે રચના કરી હતી, જેને સુશ્રુત સંહિતા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ૬ઠ્ઠી શતાબ્દી ઇસવીસન પૂર્વે ભારતમાં જન્મ્યા હતા. એમને શલ્ય ચિકિત્સાના પિતામહ માનવામાં આવે છે.[૧][૨]

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Champaneria, Manish C.; Workman, Adrienne D.; Gupta, Subhas C. (July 2014). "Sushruta: father of plastic surgery". Annals of Plastic Surgery. 73 (1): 2–7. doi:10.1097/SAP.0b013e31827ae9f5. ISSN 1536-3708. PMID 23788147.
  2. Kansupada, K. B.; Sassani, J. W. (1997). "Sushruta: the father of Indian surgery and ophthalmology". Documenta Ophthalmologica. Advances in Ophthalmology. 93 (1–2): 159–167. doi:10.1007/BF02569056. ISSN 0012-4486. PMID 9476614.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]