પોષ સુદ ૧૧
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
પોષ સુદ ૧૧ ને ગુજરાતી માં પોષ સુદ એકાદશી કે પોષ સુદ અગીયારસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના ત્રીજા મહિનાનો અગીયારમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના દશમાં મહિનાનો અગીયારમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
- જૈન તીર્થકર પાર્શ્વનાથ નું દિક્ષા કલ્યાણક. પોષ-દશમી ની આરાધના નો ઉત્સવ.
- પુત્રદા એકાદશી
મહત્વની ઘટનાઓ [૧][ફેરફાર કરો]
જન્મ[ફેરફાર કરો]
અવસાન[ફેરફાર કરો]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.