શ્રીનાથજી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Appearance
Content deleted Content added
નાનું Bot: Migrating 4 interwiki links, now provided by Wikidata on d:q2571572 (translate me) |
Mceditor444 (ચર્ચા | યોગદાન) નાનું →બાહ્ય કડીઓ |
||
લીટી ૯: | લીટી ૯: | ||
==બાહ્ય કડીઓ== |
==બાહ્ય કડીઓ== |
||
* [ |
* [https://www.nathdwaratemple.org/ શ્રીનાથજી મંદિરની અધિકૃત વેબસઈટ] |
૦૨:૫૩, ૨૭ મે ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/9c/Sri_Nathji.jpg/200px-Sri_Nathji.jpg)
ભગવાન કૃષ્ણનું જ એક સ્વરૂપ શ્રીનાથજી તરિકે પુજાય છે. રાજસ્થાનનાં ઉદેપુર શહેર પાસે આવેલાં નાથદ્વારામાં શ્રીનાથજીનું વર્ષો જુનું મંદિર આવેલું છે, જે લાખો પુષ્ટિ માર્ગી વૈષ્ણવોનું મથુરા, વૃંદાવન અને ગોકુળ પછીનાં સ્થાને આવતું મુખ્ય યાત્રા ધામ છે. શ્રીનાથજી પુષ્ટિ સંપ્રદાયનાં સંસ્થાપક શ્રીમદ્ વલ્લભાચાર્યનાં આરાધ્ય દેવ હતાં. ગૌડીય વૈષ્ણવો શ્રીનાથજીનાં સ્વરૂપને ગોપાલજી તરિકે પુજે છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |