અથર્વ ઋષિ
દેખાવ
અથર્વ ઋષિ | |
---|---|
માહિતી | |
કુટુંબ | બ્રહ્મા (પિતા) |
બાળકો | દધિચી |
બ્રહ્માજીના મોઢામાંથી જન્મેલ પુત્ર, પ્રજાપતિ અથર્વ સ્વર્ગમાંથી અગ્નિને સૌ પ્રથમ પૃથ્વી પર લાવનાર ઋષિ હતા. બ્રહ્માજીએ તેમને બ્રહ્મવિદ્યા શીખવી હતી. અથર્વવેદ તેમણે રચ્યાનું કહેવાય છે. કર્દમ મુનિની દીકરી શાંતિ સાથે તેમનો વિવાહ થયો હતો.
સંદર્ભ
[ફેરફાર કરો]ભગવતસિંહજી સંગ્રામસિંહજી, જાડેજા, સંપાદક (૧૯૪૪). "ભગવદ્ગોમંડળ". ભગવદ્ગોમંડળ. પ્રવીણ પ્રકાશન, ગોંડલ.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |