અરવિંદ રાઠોડ
દેખાવ
અરવિંદ રાઠોડ (૧૪ ફેબ્રુઆરી ૧૯૪૧ - ૨૧ જુલાઇ ૨૦૨૧[૧]) ગુજરાતી નાટ્યમંચ અને ચલચિત્ર જગતના જાણીતા અભિનેતા હતા. તેઓ એમના સંવાદો બોલવાની આગવી શૈલી માટે જાણીતા હતા.
કારકિર્દી
[ફેરફાર કરો]નાટક
[ફેરફાર કરો]| વર્ષ | શીર્ષક | નોંધ |
|---|---|---|
| - | બા રીટાયર થાય છે | પદમા રાણી સાથે. |
ચલચિત્રો
[ફેરફાર કરો]| વર્ષ | શીર્ષક | પાત્ર/નોંધ |
|---|---|---|
| ૧૯૭૦ | જ્હોની ઉસકા નામ | |
| ૧૯૭૧ | બદનામ ફરિશ્તે | |
| ૧૯૭૩ | મહાસતી સાવિત્રી | મહારાજ અશ્વપતિ |
| ૧૯૭૪ | કોરા કાગઝ | |
| ૧૯૭૬ | ભાદર તારા વહેતા પાણી | |
| ૧૯૭૭ | સોન કંસારી | |
| ૧૯૭૯ | સલામ મેમસાબ | |
| ૧૯૭૯ | ગંગા સતી | |
| ૧૯૮૦ | મણિયારો | |
| ૧૯૮૧ | જાગ્યા ત્યારથી સવાર | |
| ૧૯૮૯ | મા ખોડલ તારો ખમકારો | |
| ૧૯૯૦ | મા તેરે આંગન નગારા બાજે | |
| ૧૯૯૦ | અગ્નિપથ | |
| ૧૯૯૩ | ખુદા ગવાહ | |
| ૧૯૯૪ | અબ તો આજા સાજન મેરે | રામદાસ |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Actor Arvind Rathod dies in Ahmedabad at 83". The Indian Express (અંગ્રેજીમાં). 2021-07-02. મેળવેલ 2022-03-31.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ)