અરવિંદ રાઠોડ (૧૪ ફેબ્રુઆરી ૧૯૪૧ - ૨૧ જુલાઇ ૨૦૨૧[૧]) ગુજરાતી નાટ્યમંચ અને ચલચિત્ર જગતના જાણીતા અભિનેતા હતા. તેઓ એમના સંવાદો બોલવાની આગવી શૈલી માટે જાણીતા હતા.