લખાણ પર જાઓ

અરવિંદ રાઠોડ

વિકિપીડિયામાંથી

અરવિંદ રાઠોડ (૧૪ ફેબ્રુઆરી ૧૯૪૧ - ૨૧ જુલાઇ ૨૦૨૧[]) ગુજરાતી નાટ્યમંચ અને ચલચિત્ર જગતના જાણીતા અભિનેતા હતા. તેઓ એમના સંવાદો બોલવાની આગવી શૈલી માટે જાણીતા હતા.

કારકિર્દી

[ફેરફાર કરો]
વર્ષશીર્ષકનોંધ
-બા રીટાયર થાય છેપદમા રાણી સાથે.

ચલચિત્રો

[ફેરફાર કરો]
વર્ષશીર્ષકપાત્ર/નોંધ
૧૯૭૦જ્હોની ઉસકા નામ
૧૯૭૧બદનામ ફરિશ્તે
૧૯૭૩મહાસતી સાવિત્રીમહારાજ અશ્વપતિ
૧૯૭૪કોરા કાગઝ
૧૯૭૬ભાદર તારા વહેતા પાણી
૧૯૭૭સોન કંસારી
૧૯૭૯સલામ મેમસાબ
૧૯૭૯ગંગા સતી
૧૯૮૦મણિયારો
૧૯૮૧જાગ્યા ત્યારથી સવાર
૧૯૮૯મા ખોડલ તારો ખમકારો
૧૯૯૦મા તેરે આંગન નગારા બાજે
૧૯૯૦અગ્નિપથ
૧૯૯૩ખુદા ગવાહ
૧૯૯૪અબ તો આજા સાજન મેરેરામદાસ

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Actor Arvind Rathod dies in Ahmedabad at 83". The Indian Express (અંગ્રેજીમાં). 2021-07-02. મેળવેલ 2022-03-31. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]