લખાણ પર જાઓ

આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ

વિકિપીડિયામાંથી
મણિયારો રાસ, ગુજરાતનું એક લોકનૃત્ય

આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ, આંતરરાષ્ટ્રીય નૃત્ય પરિષદ તથા 'અંબ્રેલા ઓર્ગેનાઇઝેશન' દ્વારા યુનેસ્કોનાં સહયોગમાં,૨૯ એપ્રિલનાં રોજ દરેક પ્રકારનાં નૃત્યો માટે મનાવવામાં આવે છે.

આ ઉજવણી ૧૯૮૨થી, યુનેસ્કોની આંતરરાષ્ટ્રીય રંગમંચ સંસ્થા દ્વારા શરૂ કરાયેલ છે.

આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં નૃત્યનાં મહત્વ પ્રત્યે જાગરુકતા ઉત્પન્ન કરવાનો તથા વિશ્વભરની સરકારોને, નૃત્યનું શિક્ષણ આપતી સવલતો ઉભી કરવા માટે મનાવવાનો છે. નૃત્ય એ માનવ સંસ્કૃતિનું અભિન્ન અંગ છે.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]