કૃષ્ણપાલ સિંઘ

વિકિપીડિયામાંથી
કૃષ્ણપાલ સિંઘ
જન્મ૧૦ જાન્યુઆરી ૧૯૨૨ Edit this on Wikidata
મૃત્યુ૨૭ સપ્ટેમ્બર ૧૯૯૯ Edit this on Wikidata
વ્યવસાયરાજકારણી Edit this on Wikidata

કૃષ્ણ પાલ સિંઘ (જાન્યુઆરી ૧૦, ૧૯૨૨ – સપ્ટેમ્બર ૨૭, ૧૯૯૯) એક ભારતીય રાજકારણી હતા. તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૫૦માં થઈ હતી અને તેનો અંત વર્ષ ૧૯૯૦માં થયો હતો.[૧][૨] તેઓ ૧ માર્ચ ૧૯૯૬ થી ૨૪ એપ્રિલ ૧૯૯૮ સુધીના સમય દરમિયાન ગુજરાત રાજ્યના રાજ્યપાલ તરીકે રહ્યા હતા.[૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Siddiqui, A. U. (૨૦૦૪). Indian Freedom Movement in Princely States of Vindhya Pradesh (અંગ્રેજીમાં). Northern Book Centre. પૃષ્ઠ 89. ISBN 9788172111502.
  2. Prasad, Krishna (જુલાઈ ૫, ૨૦૦૪). "All you want to know about governors". Rediff. Check date values in: |date= (મદદ)
  3. "PAST GOVERNORS DETAIL". Raj Bhavan, Gujarat. જાન્યુઆરી ૩૦, ૨૦૧૫. મૂળ માંથી 2018-09-08 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-14.