કૃષ્ણપાલ સિંઘ
દેખાવ
કૃષ્ણપાલ સિંઘ | |
|---|---|
![]() | |
| જન્મ | ૧૦ જાન્યુઆરી ૧૯૨૨ |
| મૃત્યુ | ૨૭ સપ્ટેમ્બર ૧૯૯૯ |
| વ્યવસાય | રાજકારણી |
કૃષ્ણ પાલ સિંઘ (જાન્યુઆરી ૧૦, ૧૯૨૨ – સપ્ટેમ્બર ૨૭, ૧૯૯૯) એક ભારતીય રાજકારણી હતા. તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત વર્ષ ૧૯૫૦માં થઈ હતી અને તેનો અંત વર્ષ ૧૯૯૦માં થયો હતો.[૧][૨] તેઓ ૧ માર્ચ ૧૯૯૬ થી ૨૪ એપ્રિલ ૧૯૯૮ સુધીના સમય દરમિયાન ગુજરાત રાજ્યના રાજ્યપાલ તરીકે રહ્યા હતા.[૩]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Siddiqui, A. U. (૨૦૦૪). Indian Freedom Movement in Princely States of Vindhya Pradesh (અંગ્રેજીમાં). Northern Book Centre. p. 89. ISBN 9788172111502.
- ↑ Prasad, Krishna (જુલાઈ ૫, ૨૦૦૪). "All you want to know about governors". Rediff.
{{cite news}}: Check date values in:|date=(મદદ) - ↑ "PAST GOVERNORS DETAIL". Raj Bhavan, Gujarat. જાન્યુઆરી ૩૦, ૨૦૧૫. મૂળ માંથી 2018-09-08 પર સંગ્રહિત. મેળવેલ 2018-08-14.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ)
