ગઝલ સંહિતા
દેખાવ
'ગઝલસંહિતા (૨૦૦૫)' એ કવિવર રાજેન્દ્ર શુક્લના ગઝલ સંચયનું નામ છે. ગઝલસંહિતા પાંચ મંડલોમાં વિભાજિત છે: ૧) સભર સુરાહિ, ૨) મેઘધનુના ઢાળ પર, ૩) આ અમે નીકળ્યા, ૪) ઝળહળ પડાવ, અને ૫) ઘિર આઈ ગિરનારી છાયા. આ પાંચ મંડલોમાં લગભગ ૪૫૦ જેટલી ગઝલોનો સમાવેશ થયો છે.
સંદર્ભ
[ફેરફાર કરો]રાજેન્દ્ર શુક્લ.કોમ સંગ્રહિત ૨૦૧૯-૦૨-૦૬ ના રોજ વેબેક મશિન