ગિરિજા દેવી
દેખાવ
ગિરિજા દેવી | |
|---|---|
| જન્મ | ૫ ઓગસ્ટ ૧૯૨૯ વારાણસી |
| મૃત્યુ | ૨૪ ઓક્ટોબર ૨૦૧૭ કોલકાતા |
| વેબસાઇટ | http://www.girijadevi.com |
ગિરિજા દેવી ભારત દેશના એક શાસ્ત્રીય ગાયક છે. એમનો જન્મ ૮ મે, ૧૯૨૯ના દિવસે વારાણસી ખાતે થયો હતો.[૧]. એમણે શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન જાણીતા સારંગીવાદક અને ગાયક સરજુપ્રસાદ મિશ્રા પાસેથી મેળવ્યું હતું.[૨].
ગિરિજા દેવીને શાસ્ત્રીય કલામાં તેમના યોગદાન બદલ ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ ખિતાબ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ http://www.hindu.com/mp/2008/11/11/stories/2008111150320600.htm%7Caccessdate=11%5B%5D April 2009}}
- ↑ Dutta, Amelia (2001). "Devi, Girija". In Sadie, Stanley (સંપાદક). The New Grove dictionary of music and musicians. ખંડ 7 (2nd આવૃત્તિ). London: Macmillan Publishers. pp. 265–266. ISBN 0-333-60800-3.