લખાણ પર જાઓ

ચર્ચા:વસિષ્ઠ

Page contents not supported in other languages.
નવો વિષય
વિકિપીડિયામાંથી
છેલ્લી ટીપ્પણી: જન્મ વિષય પર 1.38.85.155 વડે ૨ વર્ષ પહેલાં

વેદવેદાંતમાં પારંગત, ધનુર્વિદ્યામાં કુશળ, તત્વજ્ઞ, તપસ્વી, ઉત્સાહી, કર્મકાંડી, સત્યવક્તા, ત્રિકાલદર્શી અને ઉત્તમવક્તા એવા વસિષ્ઠ મુનિ રઘુવંશના કુળગુરુ અને સત્યવક્તા બ્રહ્મર્ષિ સ્વાયંભુવ મન્વંતરમાં બ્રહ્માના દશ માનસપુત્રો માંહેના એક હતા. તેમનો આશ્રમ હિમાલયના એક શિખર ઉપર હતો. એ ઉપરથી એ શિખર હજુ પણ વસિષ્ઠના નામથી ઓળખાય છે.

જન્મ

[ફેરફાર કરો]

1.38.85.155 ૦૦:૫૬, ૨૩ ડિસેમ્બર ૨૦૨૨ (IST)ઉત્તર