ચર્ચા:શ્રી મહાવીરશાસનની પરંપરા
ધવલ ભાઈ આ લેખને હટાવવા કરતાં આનું નામ પરિવર્તન કરી આની ભાષા બદલી અને મઠારવાની જરૂર છે. મને થોડો સમય આપો તો થોડું સંશોધન કરીને જણાવીશ. જૈન માન્યતા અનુસાર કાળ ગણના કે એવા પ્રકાર નામ આપી આને સુધારી શકાશે આલેખનું નામ કેવીરીતે બદલાશે તે જણાવશો.--sushant ૦૭:૫૮, ૨૮ એપ્રિલ ૨૦૧૧ (UTC)
તેમછતાંપણ પ્રશ્ન પકાશન અધિકારનો હોય તો હટાવી દેશો. --sushant ૦૮:૦૨, ૨૮ એપ્રિલ ૨૦૧૧ (UTC)