ચર્ચા:સાત ઘોર પાપ (ખ્રિસ્તી ધર્મ)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

આ લેખ ફક્ત ખ્રિસ્તી ધર્મને જ અનુલક્ષીને હોવાથી મથાળું યોગ્ય જણાતું નથી. સલાહ આપશો.. સીતારામ.. મહર્ષિ --Maharshi675 ૧૧:૩૦, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)

સાચી વાત છે. આપણે ખ્રિસ્તી ધર્મનાં સાત ઘોર પાપ રાખીએ તો કેવું? કે પછી, સાત ઘોર પાપ (ખ્રિસ્તી ધર્મ) પણ રાખી શકીએ.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૩, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૦ (UTC)