ચર્ચા:સુર્યપરા (તા. જામનગર)

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

અહીં પ્રથમ આ ગામ જિલ્લા મથક જામનગરથી ૨ કિ.મી.નાં અંતરે લખાયેલું, પછી અન્ય અજ્ઞાત સંપાદકે ૨૨ કિ.મી. લખ્યું. આ વિસ્તારનાં જાણકાર એવા કોઈ સભ્યશ્રી અધિકૃત અંતર જણાવે તેવી વિ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૨૬, ૩૦ ઓગસ્ટ ૨૦૧૨ (IST)[ઉત્તર]