છોટુભાઈ સુથાર

વિકિપીડિયામાંથી

છોટુભાઇ સુથાર ગુજરાતનાં જાણીતા ખગોળવિદ્ય અને વિજ્ઞાનવિષયક લેખક હતાં. તેઓએ ખગોળશાસ્ત્રને સરળ ભાષામાં સમજાય એવા અનંતની ભીતરમાં, આપણું વિશ્વ, ચન્દ્ર અને ધુમકેતુ જેવા પુસ્તકો ગુજરાતી અને હિન્દીમાં લખ્યા હતાં. તેઓ ગુજરાતીમાં "વિજ્ઞાન દર્શન" સામયિક ચલાવતા હતાં.

બાહ્ય કડી[ફેરફાર કરો]