જગદ્ગુરુ ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતી

વિકિપીડિયામાંથી
જગત્ગુરુ ચન્દ્રશેખરેન્દ્ર સરસ્વતી કા સન ૧૯૩૩ કા છાયાચિત્ર

જગદ્ગુરુ ચન્દ્રશેખરેન્દ્ર સરસ્વતી સ્વામિગલ ( તમિલ:சந்திரசேகரேந்திர சரஸ்வதி சுவாமிகள்; અંગ્રેજી:Jagadguru Chandrashekarendra Saraswati Swamigal) ( વીસમી મે, ૧૮૯૪ આઠમી જાન્યુઆરી, ૧૯૯૪) કાંચી કામકોટિપીઠમના ૬૮મા (અડસઠમા) જગદ્ગુરુ હતા. એમને સામાન્ય રીતે પરમાચાર્ય અથવા 'મહા પેરિયયવાલ' કહેવામાં ઐવે છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]