જનકલ્યાણ
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
તંત્રી | દેવેન્દ્ર એલ. ત્રિવેદી |
---|---|
વર્ગ | જીવનકલ્યાણ |
આવૃત્તિ | માસિક |
સ્થાપક | સંત પુનિત |
પ્રથમ અંક | એપ્રિલ ૧૯૫૦ |
ભાષા | ગુજરાતી |
જનકલ્યાણ ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું જીવનલક્ષી માસિકપત્ર છે. આ સામાયિક દર મહિને પ્રકાશિત કરવામાં આવે છે. આ સામાયિકના સંસ્થાપક સંત પુનિત હતા. હાલના સમયમાં આ સામાયિકની જવાબદારી સંપાદકશ્રી દેવેન્દ્ર એલ. ત્રિવેદી ('પુનિત પદરજ') સંભાળી રહ્યા છે.
જનકલ્યાણનો પ્રથમ અંક એપ્રિલ, ૧૯૫૦માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |