જાહેર હિત વાદ

વિકિપીડિયામાંથી

જાહેર હિત અરજી (Public Interest litigation) એ લોકોના હિત માટે કરવામાં આવતી અરજી છે, જેનો પ્રથમ ખ્યાલ ભારતીય મહિલા અધિવક્તા પુષ્પા હિંગોરાની એ આપ્યો હતો.[૧] જેમણે બિહારની જેલ માં રાખવામાં આવેલ કેદીઓની ખરાબ પરિસ્થતિને ધ્યાનમાં રાખીને તેમણે અરજી દાખલ કરી. તેમને જાહેર હિત વાદ ના માતા તરીકે ઓળખવામાં આવે છે. જાહેર હિત અરજી એ સામાજિક કાર્યવાહીનો દાવો તરીકે પણ ઓળખાય છે. તે લોકસ સ્ટેન્ડીના પરંપરાગત નિયમ પર છૂટછાટ આપે છે. તે પ્રથમ વખત મહિલા અધિવક્તા પુષ્પા હિંગોરાની દ્વારા પી.એન. ભગવતી ની કોર્ટ માં રજુ કરવામાં આવેલ હતી.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "જાહેર હિતના દાવાઓ". gujarativishwakosh.org. 2022-03-28. મેળવેલ 2022-03-28.
  2. "જનહિત યાચિકા: જાહેર હિતની અરજી-PIL". divyabhashkar.com. 2022-03-28. મેળવેલ 2022-03-28.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]