જોગીદાસ ખુમાણ
દેખાવ
જોગીદાસ ખુમાણ | |
|---|---|
| જન્મ | આંબરડી (તા. સાવરકુંડલા) (ભારત) |
જોગીદાસ ખુમાણ ભાવનગર રાજ્યના કુંડલાના આંબરડી (હવે, સાવરકુંડલા તાલુકામાં)ના કાઠી દરબાર હતા. તેઓ અને તેમના પિતા હાદા ખુમાણ ભાવનગર રાજ્ય સામે બહારવટે ચડ્યા હતા.[૧][૨]
ભાવનગરના દરબાર વજેસિંહે તેમના પૂર્વજોને આપેલા ગામો પાછાં લઇ લેતાં તેઓ રાજ્ય સામે બહારવટે ચડ્યા હતા અને છેવટે ભાવનગરના રાજવીએ સમાધાનનો પ્રસ્તાવ મૂકતા બંનેની વચ્ચે સમાધાન થયું હતું.
માધ્યમોમાં
[ફેરફાર કરો]ગુજરાતી દિગ્દર્શક મનહર રસકપુરે ૧૯૪૮, ૧૯૬૨ અને ૧૯૭૫માં જોગીદાસ ખુમાણના જીવન પરથી તે જ નામના ચલચિત્રો બનાવ્યા હતા.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ યાજ્ઞિક, ઝવેરીલાલ ઉમિયાશંકર (૧૮૮૬). Gaorishankar Udayashankar, G.S.I., ex-minister of Bhavnagar, now in retirement as a Sanyasi [ગૌરીશંકર ઉદયશંકર, સી.એસ.આઇ., ભાવનગર રાજના માજી દિવાન હવે નિવૃત્ત અને સન્યાસી] (અંગ્રેજીમાં). મુંબઈ: એજ્યુકેશન સોસાયટીઝ પ્રેસ, ભાયખલ્લા. p. ૭-૮. મેળવેલ ૨૩ ઓગસ્ટ ૨૦૧૬.
{{cite book}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "સંતો મહંતોના હસ્તે ભૂમિપુજન અને ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજાશે". ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૪. મેળવેલ ૨૩ ઓગસ્ટ ૨૦૧૬.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિસ્રોતમાં જોગીદાસ ખુમાણ સંબંધિત સાહિત્ય ઉપલબ્ધ છે.
| આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |