ધર્મચક્ર

વિકિપીડિયામાંથી
૨૪ આરાનું ધર્મચક્ર સમાવિષ્ટ ભારતની રાજમુદ્રા

ધર્મચક્ર (સંસ્કૃત; પાલી: धर्मचक्र, धम्मचक्क "ધર્મ નું ચક્ર") ભારતીય ધર્મો જૈન, હિન્દુ અને સવિશેષ બોદ્ધમાં ઉપયોગમાં લેવામાં આવતું વ્યાપક ધાર્મિક પ્રતીકચિહ્ન છે.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Buddhist Symbols". Ancient-symbols.com. મેળવેલ 22 June 2018.