નિસઇજી સૂખા

વિકિપીડિયામાંથી

નિસઇજી સૂખા તારણપંથનું એક તીર્થ સ્થળ છે અને અહીં સંત તારણે ધર્મનું પ્રચાર પ્રસાર કર્યું હતું. આ સ્થળ દમોહ જિલ્લામાં આવેલું છે.

અહીં દેવ અગિયારસ પર ત્રણ દિવસનો મેળો ભરાય છે. અહીં કાચથી બનેલું મંદિર આવેલું છે.