પનિયિમ્પલી ક્રિશ્નનક્યુટી વાયરિયર

વિકિપીડિયામાંથી
પનિયિમ્પલી ક્રિશ્નનક્યુટી વોરિયર
જન્મ૫ જૂન ૧૯૨૧
વ્યવસાયઆયુર્વેદિક ચિકિત્સક
રાષ્ટ્રીયતાભારતીય
સહી

પનિયિમ્પલી ક્રિશ્નનક્યુટી વોરિયર (જન્મ ૫ જુન, ૧૯૨૧) પી. કે. વોરિયર તરીકે જાણીતા ભારતીય આયુર્વેદિક ચિકિત્સક છે. તેમનો જન્મ ભારતના કેરળ રાજ્યના મલપ્પુરમ જિલ્લાના કોટક્કલમાં થયો હતો.[૧] તેઓ આર્ય વૈદ્ય શાળાના મુખ્ય ચિકિત્સક અને મેનેજિંગ ટ્રસ્ટી છે.[૨] તેઓ આર્ય વૈદ્ય શાળાના સ્થાપક વૈદ્યરતમનમ પી. એસ. વોરિયરના સૌથી નાના ભત્રીજા છે.

પુરસ્કારો અને સન્માન[ફેરફાર કરો]

વર્ષ ૧૯૯૯માં તેમને કાલિકટ યુનિવર્સિટી દ્વારા માનદ ડો. લિટ એનાયત કરવામાં આવ્યો હતો.[૩] પી. કે વોરિયરને મહારાષ્ટ્રના ગવર્નર પી.સી. એલેકઝાન્ડર દ્વારા ૩૦મો ધનવંતરી એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો.[૪] વોરિયરને આયુર્વેદમાં યોગદાન બદલ ભારત સરકાર તરફથી વર્ષ ૧૯૯૯માં[૫] પદ્મશ્રી અને વર્ષ ૨૦૧૦માં પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૬][૭]

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Index of /pdf_files". www.jaim.in. મેળવેલ ૧૪ જુલાઇ ૨૦૧૭.
  2. [૧]
  3. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2013-11-07 પર સંગ્રહિત. મેળવેલ 2017-07-14.
  4. "30th Dhanvantari Award conferred to Dr. P. K. Warrier". મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
  5. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. ૨૦૧૫. મૂળ (PDF) માંથી 2014-11-15 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ જુલાઇ ૨૦૧૫.
  6. "Aamir, Rahman awarded Padma Bhushan". The Hindustan Times. ૩૧ માર્ચ ૨૦૧૦. મૂળ માંથી ૫ જૂન ૨૦૧૧ પર સંગ્રહિત. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
  7. "AMMOI felicitates Dr P K Warrier, E T Narayanan Mooss in Thrissur". મૂળ માંથી 2016-03-05 પર સંગ્રહિત. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
  8. "Award ceremony". મેળવેલ ૭ ઓગસ્ટ ૨૦૧૪.