ભદ્રકાલી તળાવ

વિકિપીડિયામાંથી
ભદ્રકાલી તળાવ
ભદ્રકાલી તળાવ, વારંગલ
સ્થાનવારંગલતેલંગાણાભારત
અક્ષાંશ-રેખાંશ17°59′41″N 79°34′55″E / 17.99472°N 79.58194°E / 17.99472; 79.58194
પ્રકારકુત્રિમ જળાશય
બેસિન દેશો ભારત
થીજેલુંના
રહેણાંક વિસ્તારવારંગલ

ભદ્રકાલી તળાવ (અંગ્રેજી: Bhadrakali Lake‌) ભારત દેશના તેલંગાણા રાજ્યમાં વારંગલ નજીક કાકતિય રાજવંશના ગણપતિ દેવા દ્વારા બંધાવવામાં આવેલ એક જળાશય છે. આ તળાવ વારંગલ ખાતે આવેલ પ્રખ્યાત ભદ્રકાળી મંદિર નજીક આવેલું છે.

પર્યટન સ્થળ[ફેરફાર કરો]

આ તળાવને એક વિશાળ ભૂ-જૈવ સાંસ્કૃતિક ઉદ્યાન તરીકે વિકસિત કરવામાં આવી રહ્યું છે. જેમાં  સાથે વિહાર-માર્ગ, ઐતિહાસિક ગુફાઓ, કમાનયુક્ત પુલ, પ્રકૃતિ વિહાર કેડીઓ, નિવાસી વાતાવરણ અને પર્યાવર્ણિય અનામત વન હશે.[૧] આ માટે તળાવની મજબુતાઈના કાર્ય માટે હ્રદય યોજના (HRIDAY) હેઠળ ભંડોળ પણ મંજૂર કરવામાં આવેલ છે.[૨][૩]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Ifthekhar, J. S. (2015-08-06). "Destination Warangal". The Hindu (અંગ્રેજીમાં). ISSN 0971-751X. મેળવેલ 2018-08-14.
  2. "Telangana to restore five water bodies". The Hindu (અંગ્રેજીમાં). 2016-03-28. ISSN 0971-751X. મેળવેલ 2018-08-14.
  3. "Not Hyderabad, Warangal now tourism hotspot - Times of India". The Times of India. મેળવેલ 2018-08-14.