માંડવરાયજી મંદિર
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
માંડવરાયજી મંદિર અથવા માંડવરાયજી દેવસ્થાન સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં આવેલુ સુપ્રસિદ્ધ મંદિર છે. મુળી શહેરની મધ્યમાં આ સુપ્રસિદ્ધ મંદિર આવેલુ છે. દર અઠવાડીયે હજારો લોકો આ ધામની મુલાકાતે આવે છે.
માંડવરાયજી દેવનું અન્ય નામ એટલે સુર્યદેવ અથવા સુર્યનારાયણ. મુળી ચોવીશીમાં વસતા પરમાર રાજપુતો અને જૈન લોકોના કુળદેવતા અથવા ઇષ્ટદેવ સુર્યદેવ છે. આ અતિપવીત્ર ધામના નિર્માણ સાથે જ મુળી ગામની સ્થાપનાનો ઇતિહાસ સંકળાયેલ છે.
આ પણ જુઓ[ફેરફાર કરો]
![]() |
વિકિસ્રોતમાં માંડવરાયજી તથા મુળીને સાંકળતી લોકકથા : એક તેતરને કારણે સંબંધિત સાહિત્ય ઉપલબ્ધ છે. |
![]() |
વિકિસ્રોતમાં માંડવરાયને સાંકળતી લોકકથા:સિંહનું દાન સંબંધિત સાહિત્ય ઉપલબ્ધ છે. |
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |