યેઘીશે ચારેન્ત્સ

વિકિપીડિયામાંથી
યેઘીશે ચારેન્ત્સ
જન્મની વિગત(1897-03-13)March 13, 1897
કાર્સ, કાર્સ ઓબ્લાસ્ટ, રશિયન સામ્રાજ્ય
મૃત્યુNovember 27, 1937(1937-11-27) (ઉંમર 40)
યેરેવાન, સોવિયેત આર્મેનિયા
વ્યવસાયકવિ, લેખક, અનુવાદક, જાહેર ચળવળકાર

યેઘીશે ચારેન્ત્સ (Եղիշե Չարենց‌) (માર્ચ ૧૩, ૧૮૯૭ - નવેમ્બર ૨૭, ૧૯૩૭) એ આર્મેનિયન કવિ, લેખક અને જાહેર ચળવળકાર હતા. ચારેન્ત્સ ૨૦મી સદીના એક ઉત્તમ કવિ હતા, જેમણે વિવિધ વિષયો જેવા કે પ્રથમ વિશ્વયુદ્ધ, સામાજીક ચળવળો અને આર્મેનિયા પર કાર્ય કર્યું હતું.[૧] તેઓ આર્મેનિયાના ૨૦મી સદીના મુખ્ય કવિઓમાંના એક ગણાય છે.[૨]

તેઓ શરુઆતમાં સમાજવાદના હિમાયતી હતા, ચારેન્ત્સ બોલ્શેવિક પક્ષ જોડાયા, પણ ૧૯૩૦ની આસપાસ શરુ થયેલ સ્તાલિન ત્રાસથી તેઓ તેનાથી દૂર ગયા અને ૧૯૩૦ના દાયકાનાં મહાન સાફસફાઇ કાર્ય દરમિયાન વધ પામ્યા.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Aghababyan, S. «Չարենց, Եղիշե Աբգարի» (Charents, Yeghishe Abgari). Soviet Armenian Encyclopedia. vol. viii. Yerevan, Armenian SSR: Armenian Academy of Sciences, 1982, pp. 670-672.
  2. Coene, Frederik (2010). The Caucasus: an introduction. London: Routledge. પૃષ્ઠ 204. ISBN 9780415486606.