શચીન્દ્રનાથ બક્ષી

વિકિપીડિયામાંથી
શચીન્દ્ર બક્ષી
જન્મની વિગત
શચીન્દ્રનાથ બક્ષી

(1904-12-25)25 December 1904
બનારસ, બનારસ રાજ્ય, બ્રિટીશ ભારત
મૃત્યુ23 November 1984(1984-11-23) (ઉંમર 79)
સુલતાનપુર, ઉત્તર પ્રદેશ, ભારત
રાષ્ટ્રીયતાભારતીય
વ્યવસાયસ્વાતંત્ર્ય સેનાની
સંસ્થાહિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન
ચળવળભારતીય સ્વતંત્રતા ચળવળ

શચીન્દ્રનાથ બક્ષી (૨૫ ડિસેમ્બર ૧૯૦૪ – ૨૩ નવેમ્બર ૧૯૮૪) એક અગ્રણી ભારતીય ક્રાંતિકારી અને હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન (એચઆરએ)ના સ્થાપક સભ્યોમાંના એક હતા, જેની રચના ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ ક્રાન્તિકારી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે કરવામાં આવી હતી.[૧]

તેઓ કાકોરી ટ્રેન લૂંટમાં ભાગ લેનારા ક્રાંતિકારીઓમાંના એક હતા. લૂંટના બે મહિના બાદ તેમને અને તેમના મિત્રોને લખનઉ સેન્ટ્રલ જેલમાં બેરેક નંબર ૧૧માં મોકલવામાં આવ્યા હતા[૨] અને લૂંટમાં ભાગ લેવા બદલ તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Kakori Train Robbery Anniversary: All You Need to Know About the Incident". News18. મેળવેલ 2020-04-12.
  2. "Republic Day 2020 Read about sachindra nath bakshi who looted the government treasury from passenger train". Nai Dunia. 2020-01-24. મેળવેલ 2020-04-12.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]