લખાણ પર જાઓ

શ્રાદ્ધ

વિકિપીડિયામાંથી

શ્રાદ્ધ, શ્રાદ્ધ પક્ષ કે મહાલય એ હિંદુ પંચાંગના ૧૫ દિવસનો સમુહ છે જે દરમિયાન પરિવારજનો તેમના મૃત પિતૃઓને યાદ કરી ને પિતૃતૃપ્તિ માટે વિવિધ તર્પણક્રિયાઓ કરે છે. વિક્રમ સંવતના ભાદરવા માસની વદ પક્ષની એકમથી આ પર્વની શરૂઆત થાય છે[] [] અને ભાદરવા માસની અમાસ સુધી ચાલે છે. શ્રાદ્ધના પંદર દિવસના સમુહને પિતૃતર્પણના દિવસો પણ કહેવાય છે.[][]

પૌરાણીક ગ્રંથો પ્રમાણે

[ફેરફાર કરો]

ગરુડ પુરાણ માં વર્ણવ્યા મુજબ ભાદરવા મહીનાનો કૃષ્ણ પક્ષ શરુ થતા જ મનુષ્યોના પિતૃઓ પોતે જે તે લોકમાં વસતા હોય ત્યાંથી પૃથ્વીલોક પર આવે છે. તર્પણ કરવાથી એ તૃપ્ત થઈને ફરી પોતે જે લોકમાંથી આવ્યા હોય ત્યાં પુનર્ગમન કરી શકે છે.[સંદર્ભ આપો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. 1 2 "સંદેશ પ્રત્યક્ષ પંચાંગ". સંદેશ. ૧ સપ્ટેમ્બર ૨૦૨૫. મેળવેલ ૧ સપ્ટેમ્બર ૨૦૨૫. {{cite book}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  2. 1 2 "દ્રીક પંચાંગમાં શ્રાદ્ધના દીવસ દર્શાવ્યા છે". www.drikpanchang.com. વર્લ્ડ વાઈડ વેબ: દ્રીક પંચાંગ. ૧ સપ્ટેમબર ૨૦૨૫. મેળવેલ ૧ સપ્ટેમબર ૨૦૨૫. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)