ભાદરવા વદ ૦))
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
ભાદરવા વદ ૦)) કે ભાદરવા વદ ૧૫ ને ગુજરાતી માં ભાદરવા વદ અમાસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના અગીયારમાં મહિનાનો ત્રીસમો અને છેલ્લો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના છઠ્ઠા મહિનાનો ત્રીસમો અને છેલ્લો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
- સર્વપિતૃ અમાસ
- અમાસનું શ્રાદ્ધ
મહત્વની ઘટનાઓ [૧][ફેરફાર કરો]
- શ્રાદ્ધપક્ષ પુર્ણ
જન્મ[ફેરફાર કરો]
અવસાન[ફેરફાર કરો]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.