મહા વદ ૧૪
મહા વદ ૧૪ ને ગુજરાતી માં મહા વદ ચતુર્દશી કે મહા વદ ચૌદશ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો ઓગણત્રીસમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના અગિયારમાં મહિનાનો ઓગણત્રીસમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
- મહા શિવરાત્રિ
- જુનાગઢ શહેરની નજીક આવેલા ગિરનાર યાત્રાધામમાં ભરાતો શિવરાત્રિનો ભવનાથનો મેળો રાત્રે ૧૨.૦૦ વાગ્યે નાગાબાવાનાં સરઘસ અને મૃગીકુંડમાં સ્નાનબાદ પૂર્ણ.
- સ્વામિ દયાનંદ સરસ્વતીનો બોધ ઉત્સવ દિન.
મહત્વની ઘટનાઓ[ફેરફાર કરો]
- દ્વાપર યુગનો પ્રારંભ
જન્મ[ફેરફાર કરો]
- વિ.સં. ૧૯૪૦ - ગુજરાતના મૂકસેવક પૂ. રવિશંકર મહારાજ
- વિ. સં.૨૦૦૨ - પ્રસિદ્ધ કથાકાર સંત મોરારીબાપુ
અવસાન[ફેરફાર કરો]
સંદર્ભ[ફેરફાર કરો]
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |