લખાણ પર જાઓ

મહા વદ ૧૪

વિકિપીડિયામાંથી

મહા વદ ૧૪ ને ગુજરાતી માં મહા વદ ચતુર્દશી કે મહા વદ ચૌદશ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો ઓગણત્રીસમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના અગિયારમાં મહિનાનો ઓગણત્રીસમો દિવસ છે.

તહેવારો અને ઉજવણીઓ

[ફેરફાર કરો]

મહત્વની ઘટનાઓ

[ફેરફાર કરો]
  • દ્વાપર યુગનો પ્રારંભ
  • વિ.સં. ૧૯૪૦ - ગુજરાતના મૂકસેવક પૂ. રવિશંકર મહારાજ
  • વિ. સં.૨૦૦૨ - પ્રસિદ્ધ કથાકાર સંત મોરારીબાપુ

સંદર્ભ

[ફેરફાર કરો]