ચૈત્ર વદ ૪

વિકિપીડિયામાંથી

ચૈત્ર વદ ૪ને ગુજરાતીમાં ચૈત્ર વદ ચતુર્થી કે ચૈત્ર વદ ચોથ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના છઠ્ઠા મહિનાનો ઓગણીસમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો ઓગણીસમો દિવસ છે.


તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

  • સંકષ્ઠ ચતુર્થી
  • મતીયા દેવનો મેળો.(અબડાસા તાલુકાનાં ગુડથર મધ્યે આવેલ પૂજ્યશ્રી મતિયાદેવ સ્થાનક પર ચૈત્ર વદ ત્રીજ અને ચોથ રોજ મેળાનું આયોજન કરવામાં આવે છે.)

મહત્વની ઘટનાઓ [૧][ફેરફાર કરો]

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.