ચૈત્ર વદ ૪
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
ચૈત્ર વદ ૪ને ગુજરાતીમાં ચૈત્ર વદ ચતુર્થી કે ચૈત્ર વદ ચોથ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના છઠ્ઠા મહિનાનો ઓગણીસમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો ઓગણીસમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
- સંકષ્ઠ ચતુર્થી
- મતીયા દેવનો મેળો.(અબડાસા તાલુકાનાં ગુડથર મધ્યે આવેલ પૂજ્યશ્રી મતિયાદેવ સ્થાનક પર ચૈત્ર વદ ત્રીજ અને ચોથ રોજ મેળાનું આયોજન કરવામાં આવે છે.)
મહત્વની ઘટનાઓ [૧][ફેરફાર કરો]
જન્મ[ફેરફાર કરો]
અવસાન[ફેરફાર કરો]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.