ભાદરવા વદ ૧૨
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
ભાદરવા વદ ૧૨ ને ગુજરાતી માં ભાદરવા વદ દ્વાદશી કે ભાદરવા વદ બારસ કહેવાય છે. તે દિવસે મહાત્મા ગાંધીનો જન્મ થયો હોવાથી રેંટિયા બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના અગીયારમાં મહિનાનો સત્તાવીસમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના છઠ્ઠા મહિનાનો સત્તાવીસમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
- બારસનું શ્રાદ્ધ
મહત્વની ઘટનાઓ [૧][ફેરફાર કરો]
જન્મ[ફેરફાર કરો]
- વિક્રમ સંવત ૧૯૨૫ - મહાત્મા ગાંધી
અવસાન[ફેરફાર કરો]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.