અષાઢ વદ ૦))
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
અષાઢ વદ ૦)) કે અષાઢ વદ ૧૫ને ગુજરાતીમાં અષાઢ વદ અમાસ કે અષાઢી અમાસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમા મહિનાનો ત્રીસમો અને છેલ્લો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો ત્રીસમો અને છેલ્લો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
- દિવાસો
- હરિયાળી અમાસ [૧]
- એવરત-જીવરત વ્રત
- દશામા વ્રતનો પ્રારંભ [૨]
મહત્વની ઘટનાઓ [૩][ફેરફાર કરો]
જન્મ[ફેરફાર કરો]
અવસાન[ફેરફાર કરો]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ ગુજરાતમિત્ર કેલેન્ડર
- ↑ દશામા વ્રત મહિમા, સંદેશ દૈનિક[હંમેશ માટે મૃત કડી]
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.