અષાઢ વદ ૦))
દેખાવ
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
અષાઢ વદ ૦)) કે અષાઢ વદ ૧૫ને ગુજરાતીમાં અષાઢ વદ અમાસ કે અષાઢી અમાસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમા મહિનાનો ત્રીસમો અને છેલ્લો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો ત્રીસમો અને છેલ્લો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]- દિવાસો
- હરિયાળી અમાસ [૧]
- એવરત-જીવરત વ્રત
- દશામા વ્રતનો પ્રારંભ [૨]
મહત્વની ઘટનાઓ [૩]
[ફેરફાર કરો]જન્મ
[ફેરફાર કરો]અવસાન
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ગુજરાતમિત્ર કેલેન્ડર
- ↑ દશામા વ્રત મહિમા, સંદેશ દૈનિક[હંમેશ માટે મૃત કડી]
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.