ચૈત્ર સુદ ૧૧
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
ચૈત્ર સુદ ૧૧ને ગુજરાતીમાં ચૈત્ર સુદ એકાદશી કે ચૈત્ર સુદ અગીયારસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના છઠ્ઠા મહિનાનો અગીયારમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો અગીયારમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
- કામદા એકાદશી[૧]
- બાણગંગા તળાવ,અમદાવાદ જિલ્લો, નાં કાઠે આવેલ અત્રેશ્વર મહાદેવનાં મદિરે આજથી (ચૈત્ર સુદ ૧૧ થી ચૈત્ર સુદ ૧૫) પૂનમ સુધીનો મેળો ભરાય છે.[૨]
મહત્વની ઘટનાઓ [૩][ફેરફાર કરો]
જન્મ[ફેરફાર કરો]
અવસાન[ફેરફાર કરો]
- ૨૦૬૨ - સંત શ્રી ઉપવાસી બાપુ - દાણીધારની જગ્યા, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર, ગુજરાત.
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "કામદા એકાદશી કથા,ગોપિનાથજી.કોમ". મૂળ માંથી 2009-09-24 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-05.
- ↑ અમદાવાદ જિલ્લા પંચાયત,ગુજરાત સરકાર વેબ[હંમેશ માટે મૃત કડી]
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.