આસો સુદ ૧૫
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
આસો સુદ ૧૫ ને ગુજરાતી માં આસો સુદ પૂર્ણિમા કે આસો સુદ પૂનમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના બારમા અને છેલ્લા મહિનાનો પંદરમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના સાતમાં મહિનાનો પંદરમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
- શરદ પૂર્ણિમા
- જૈન વ્રત આયંબિલ ઓળીનો નવમો અને છેલ્લો દિવસ
મહત્વની ઘટનાઓ [૧][ફેરફાર કરો]
જન્મ[ફેરફાર કરો]
- ૧૮૪૧ - ગુણાતીતાનંદ સ્વામી, સ્વામિનારાયણ સંપ્રદાય નાં એક સંત.
અવસાન[ફેરફાર કરો]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.