જેઠ વદ ૪
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
જેઠ વદ ૪ને ગુજરાતીમાં જેઠ વદ ચતુર્થી કે જેઠ વદ ચોથ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના આઠમા મહિનાનો ઓગણીસમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના ત્રીજા મહિનાનો ઓગણીસમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
- સંકષ્ટ ચતુર્થી
- સંત શ્રી નાથજીદાદાની સંવત્સરી - દાણીધારની જગ્યા, તાલુકો: કાલાવડ, જિલ્લો: જામનગર, ગુજરાત.
મહત્વની ઘટનાઓ [૧][ફેરફાર કરો]
- ૧૬૭૯ - સંત શ્રી નાથજીદાદાએ જીવતા સમાધી લીધી - દાણીધારની જગ્યા, કાલાવડ તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર, ગુજરાત.
જન્મ[ફેરફાર કરો]
અવસાન[ફેરફાર કરો]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.