અષાઢ સુદ ૧૧
અષાઢ સુદ ૧૧ને ગુજરાતીમાં અષાઢ સુદ અગીયારસ કે અષાઢ સુદ એકાદશી કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમા મહિનાનો અગિયારમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો અગિયારમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
- દેવપોઢી એકાદશી [૧][૨]
- ચતુર્માસ શરૂ [૩]
- વડોદરા શહેરમાં પરંપરાગત રીતે ફુગ્ગા અગિયારસ પર્વની એકબીજા પર પાણી ભરેલા ફેંકી ઉજવણી.[૪]
મહત્વની ઘટનાઓ [૫][ફેરફાર કરો]
જન્મ[ફેરફાર કરો]
અવસાન[ફેરફાર કરો]
સંદર્ભ તથા નોંધ[ફેરફાર કરો]
- ↑ તિથીતોરણ
- ↑ "દેવપોઢી એકાદશી કે શયની એકાદશી વ્રત કથા, ગોપીનાથજી.કોમ પર". મૂળ માંથી 2009-09-24 પર સંગ્રહિત. મેળવેલ 2009-07-02.
- ↑ તિથીતોરણ
- ↑ [૧]
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |