પોષ સુદ ૨

વિકિપીડિયામાંથી

પોષ સુદ ૨ ને ગુજરાતી માં પોષ સુદ બીજ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના ત્રીજા મહિનાનો બીજો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના દશમાં મહિનાનો બીજો દિવસ છે.

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

  • સોનબીજ (ગઢવી ચારણ સમાજ)

મહત્વની ઘટનાઓ [૧][ફેરફાર કરો]

  • આધોઈ નગરનું તોરણ બાંધનાર અને વવાણિયા બંદરની સ્થાપના કરનાર મોરબી સ્ટેટના બીજા રાજા અલિયાજી ઠાકોરનો રાજ્યાભિષેક સં. ૧૭૯૦ની પોષ સુદ બીજનો થયો હતો.

જન્મ[ફેરફાર કરો]

  • શ્રી પ.પ.શ્રી નૃસિંહસરસ્વતી સ્વામી મહારાજ પ્રાગટ્ય દિન
  • સંવત ૧૯૭૨ના પોષ સુદ બીજના રોજ પ્રખર જૈન સંત યશોદેવ સૂરીશ્વરજી મહારાજનો જન્મ થયો હતો.
  • (સોનલ બીજ) સંવત ૧૯૮૦ પોષ સુદ-૨ આઠમી ડિસેમ્બર ૧૯૨૪ મંગળવારે રાત્રે ૮ઃ૩૦ વાગે જુનાગઢના કેશોદ તાલુકાના મઢડા ગામે ગઢવી શ્રીમાન હમીરભાઇ મોડને ઘરે આઇ શ્રી રાણબાઇના કુખેથી પુજ્ય આઇમાં શ્રી સોનલબાઇ નો જન્મ થયો.

અવસાન[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.