પોષ સુદ ૧૨

વિકિપીડિયામાંથી

પોષ સુદ ૧૨ ને ગુજરાતી માં પોષ સુદ દ્વાદશી કે પોષ સુદ બારસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના ત્રીજા મહિનાનો બારમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના દશમાં મહિનાનો બારમો દિવસ છે.

તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]

  • કૂર્મ દ્વાદશી - પોષ સુદ બારસને કૂર્મ દ્વાદશી તરીકે ઉજવવામાં આવે છે. કૂર્મ એ ભગવાન વિષ્ણુનો બીજો અવતાર છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન કૂર્મ રૂપે પૃથ્વી પર અવતર્યા હતા.
  • કપડવંજમાં નારાયણ દેવ દાદા પાટોત્સવની ઉજવણી.

મહત્વની ઘટનાઓ [૧][ફેરફાર કરો]

  • સંવત ૧૮૭૬ - ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાન દ્વારા વચનામૃત ૨૭નું પ્રથમ ઉચ્ચારણ.
  • આચાર્ય ભગવંત ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજાની દિક્ષા તિથિ.

જન્મ[ફેરફાર કરો]

અવસાન[ફેરફાર કરો]

  • ઓધવરામ મહારાજની નિર્વાણ તિથિ

સંદર્ભ[ફેરફાર કરો]

  1. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.