શ્રાવણ વદ ૦))
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
શ્રાવણ વદ ૦))ને ગુજરાતીમાં શ્રાવણ વદ અમાવાસ્યા કે શ્રાવણ વદ અમાસ કહેવાય છે. (અમુક વિસ્તારમાં આ દિવસને "ભાદરવી અમાસ" પણ કહેવામાં આવે છે.) આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના દસમા મહિનાનો ત્રીસમો અને છેલ્લો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના પાંચમા મહિનાનો ત્રીસમો અને છેલ્લો દિવસ છે. આ દિવસે ઘણાં ધાર્મિક સ્થળોએ મેળા ભરાય છે.
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
- દર્શ અમાસ
- કુશગ્રાહિણી અમાસ
મહત્વની ઘટનાઓ [૧][ફેરફાર કરો]
જન્મ[ફેરફાર કરો]
અવસાન[ફેરફાર કરો]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.