વૈશાખ સુદ ૧૦
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
વૈશાખ સુદ ૧૦ને ગુજરાતીમાં વૈશાખ સુદ દશમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના સાતમા મહિનાનો દશમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના બીજા મહિનાનો દશમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ[ફેરફાર કરો]
- મહાવીર સ્વામી કેવલજ્ઞાન કલ્યાણક (જૈન ધર્મ) [૧]
મહત્વની ઘટનાઓ [૨][ફેરફાર કરો]
- ૧૭૦૭ - મુનિ શ્રી ખીમાવિજયજીએ,અમદાવાદ ખાતે,'કલ્પસૂત્ર' નામક જૈન ગ્રંથ પર ગુજરાતી ભાષામાં 'ખીમશાહિ ટીકા' લખવાનું કાર્ય પૂર્ણ કર્યું. [૩]
જન્મ[ફેરફાર કરો]
અવસાન[ફેરફાર કરો]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ તિથીતોરણ
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.
- ↑ પર્યુષણની પળોમાં...દિવ્યભાસ્કર[હંમેશ માટે મૃત કડી]