સંભવનાથ
દેખાવ
| સંભવનાથ | |
|---|---|
૩જા તીર્થંકર | |
સંભવનાથની ખડકી, અમદાવાદ, ગુજરાત ખાતે ત્રીજા તીર્થંકર સંભવનાથની પ્રતિમા | |
| ધર્મ | જૈન ધર્મ |
| પુરોગામી | અજિતનાથ |
| અનુગામી | અભિનંદન નાથ |
| પ્રતીક | અશ્વ |
| ઊંચાઈ | ૪૦૦ ધનુષ |
| ઉંમર | ૬,૦૦,૦૦,૦૦૦ પૂર્વ |
| વર્ણ | સોનેરી |
| વ્યક્તિગત માહિતી | |
| આવિર્ભાવ | શ્રાવસ્તી |
| દેહત્યાગ | શિખરજી |
| માતા-પિતા |
|
સંભવનાથ જૈન ધર્મના વર્તમાન ચોવીશીના ત્રીજા તીર્થંકર છે (અવસર્પિણી કાળ) જૈન ધર્મના શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, તેઓ સિદ્ધ (જેમણે આઠ કર્મોનો ક્ષય કર્યો છે.) બન્યા હતા.
- તીર્થંકર સંભવનાથની છબી, ગુર્જરી મહલ આર્કિઓલોજીકલ મ્યુઝિયમ
- સુમતિનાથ અને સભંવનાથ, રણથંભોર કિલ્લા ખાતે
- સભંવનાથ મંદિર, મધુબન
- શ્રાવસ્તીનું ખંડિત શોભનાથ મંદિર, જે સંભવનાથનું જન્મસ્થળ મનાય છે
સંદર્ભો
[ફેરફાર કરો]| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |