સંભવનાથ
Jump to navigation
Jump to search
સંભવનાથ જૈન ધર્મના વર્તમાન ચોવીશીના ત્રીજા તીર્થંકર છે (અવસર્પિણી કાળ) જૈન ધર્મના શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, તેઓ સિદ્ધ (જેમણે આઠ કર્મોનો ક્ષય કર્યો છે.) બન્યા હતા.
જન્મ - મહા સુદ ૧૪
જન્મ સ્થળ - શ્રાવસ્તી
માતા - સેનારાણી
પિતા - જેતારિરાજા
નિર્વાણ - ચૈત્ર સુદ પાંચમ
નિર્વાણ સ્થળ -
નિશાન (લાંછન) - ઘોડો
સંદર્ભો[ફેરફાર કરો]
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() | આ લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |